શોધખોળ કરો
ભરુચઃ માયા ઇચ્છતી હતી કે તે સેક્સ ચેન્જ કરાવી છોકરો બને, લેસ્બિયન સંબંધોનો કેવો આવ્યો અંત?
1/6

પોલીસે માયા તેમજ જયેન્દ્રને સાથે રાખીને શુક્રવારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી જ્યાં હત્યા કરાઇ હતી તે સ્થળ પર તપાસ કરી હતી. સ્થળ પર મૃતકના લોહીના નિશાન મળ્યાં હતાં. ઉપરાંત હત્યામાં વપરાયેલો સળિયો તેમજ એંગલ તેમણે નર્મદા પાર્ક પાસે ફેંકી દીધો હોઇ તે પણ રિકવર કર્યું હતું.
2/6

પોલીસે ગત શુક્રવારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી હત્યાનો સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેનો ચિતાર મેળવ્યો હતો. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે બન્નેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. માયા અને જયેન્દ્રએ યુનુસ મનિયાને જમીન બતાવવાના બહાને ખરોડ ગામે લઇ જઈ હત્યા કરી હતી. જે બાદ તેમણે મૃતકના દેહને કારમાં મૂકી ખરોડથી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ખેતરમાં ફેંકી દીધો હતો.
Published at : 10 Apr 2017 02:49 PM (IST)
View More























