શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપના પાયાના પથ્થર નારસિંહ પઢિયારનું નિધન, ભાજપ છોડીને ગયા પછી કોના કહેવાથી પાછા આવેલા?
1/5

આ ઉપરાંત 1990માં તાલાલા બેઠક પરથી નારસિંહ પઢિયાર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં જોકે તેમનો પરાજય થયો હતો જ્યારે કોંગ્રેસના જેઠાભાઈનો વિજય થયો હતો.
2/5

નારસિંહ પઢીયારની સ્મશાનયાત્રા મંગળવારે બપોરે 4 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. સ્મશાનયાત્રામાં ગુજરાત ભાજપના મોટા નેતાઓ તેમજ મંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
Published at : 03 Jul 2018 10:06 AM (IST)
View More




















