શોધખોળ કરો
ભાજપની યાદી તૈયાર, ક્યા 8 મિનિસ્ટર અને 3 સંસદીય સચિવોને નહીં મળે ટિકિટ? જાણો વિગત
1/12

દસક્રોઈમાં બાબુ જમના સામે સખત વિરોધ હોઈ પાર્ટી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેન્ક તથા એડીસી બેન્કના ચેરમેન અજય પટેલને અહીં ટિકિટ આપવાનું વિચારી રહી છે. સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી સામે વિરોધ હોઈ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સામે તેમણે મોરચો માંડચાં પાર્ટી ત્યાં નવો ચહેરો મૂકશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
2/12

સંસદીય સચિવોમાં મંત્રીમંડળમાંથી બહાર કાઢી સંસદીય સચિવ બનાવાયેલા અને ચાર ટર્મથી ચૂંટણી જીતતા વાસણ આહીરને બદલવામાં આવશે. વાસણ આહિર કચ્છના અંજાર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માવજી સોરઠિયાને ફરી ટિકિટ આપવાના ચક્રો ગતિમાન થયા છે.
Published at : 12 Nov 2017 11:00 AM (IST)
View More























