શોધખોળ કરો
દ્વારકા મંદિરમાંથી CBI અધિકારીનું ખીસ્સુ કપાયું, જાણો કેટલા રૂપિયાની થઈ ચોરી
1/3

આ અધિકારી મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિર પરિસરમાંથી તેમના પર્સની ચોરી થઈ છે. જેથી મંદિર પરિસરમાં ચોરી થતાં સુરક્ષામાં છીંડા સામે આવ્યા છે. મહત્વતની વાત એ છે કે જે અધિકારીનું પર્સ ચોરાયું છે તે અધિકારી CBIમાં ક્લાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે.
2/3

આ ઓફીસ અધિકારી ગાંધીનગર સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસટીકેસનમાં ફરજ બજાવે છે. છેલ્લા ઘણાં સમયથી આવી અનેક ચોરીઓ થયેલ છે. છતાં તંત્રની સુરક્ષામા છીંડા જોવા મળી રહ્યાં છે.
Published at : 01 Jan 2019 08:50 AM (IST)
View More





















