શોધખોળ કરો
ચોટીલા: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી યુવકની હત્યા, લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઈનકાર
1/5

પરિવારજનોની જીદના કારણે પોલીસ દોડતી થઈને કલાકોમાંજ હત્યાના આરોપીને ઝડપી લીધો હતા. આથી પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારી અને અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ હતી.
2/5

ત્યારબાદ રાજુભાઇને છરીના ત્રણ ઘા પડખામાં મારી દેતાં મૃત્યું નીપજ્યું હતું. જ્યારે આ સમયે હાજર હસમુખભાઇ દિલિપભાઇ શિહોરાને પણ છરીના બે ઘા ચતુરભાઇએ મારી દેતાં તેઓને પણ લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યારે બનાવ બાદ મૃતદેહને ચોટીલા હોસ્પીટલમાં પી.એમ.માટે ખસેડાયો હતો.
Published at : 13 Mar 2017 08:48 AM (IST)
View More























