શોધખોળ કરો
પાટણ દલિત આત્મવિલોપનનો પડઘો, સરકારે અરજદારને જમીન ખાતે કરવાનો આપ્યો આદેશ
1/6

અરજદાર હેમાબેન કાન્તિભાઇ વણકરે સમી મામલતદાર કચેરીમાં દબાણ નિયમિત કરી આપી જમીન વિવાદ ઉકેલવા અરજી કરી હતી, આ અરજી બાદમાં મામલતદારે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેમાં જમીન કુબેર દલા અને ફકીર ડોસા પાસે હતી.
2/6

પાટણઃ દલિત આત્મવિલોપનનો પડઘો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. દલિત ભાનુભાઇના આત્મવિલોપનના મોત બાદ અરજદારને પોતાની જમીન ખાતે કરી આપવા રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે.
Published at : 20 Feb 2018 05:28 PM (IST)
Tags :
Gujarat GovernmentView More























