શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપને હરાવે તે પક્ષને મત આપજો, જાણો ક્યા નેતાએ કર્યું આ નિવેદન

1/4
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી પાકિસ્તાનના હિત સાધી રહ્યા છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી પાકિસ્તાનના હિત સાધી રહ્યા છે.
2/4
 કેજરીવાલે આપના પાંચમાં સ્થાપના દિવસ પર સમારોહમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, દેશ ખૂબ જ નનાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દૂ-મુસલમાનને એકબીજા સાથે લડાવીને દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ-મુસલમાનના નામ પર ભારતને વહેંચવું એ જ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્દેશ અને સપનું છે.
કેજરીવાલે આપના પાંચમાં સ્થાપના દિવસ પર સમારોહમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, દેશ ખૂબ જ નનાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દૂ-મુસલમાનને એકબીજા સાથે લડાવીને દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ-મુસલમાનના નામ પર ભારતને વહેંચવું એ જ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્દેશ અને સપનું છે.
3/4
 કેજરીવાલે રવિવારે ગુજરાતના મતદારોને અપીલ કરતા કહ્યું છે કે જે ઉમેદવારો ભાજપના ઉમેદવારને હરાવવા સક્ષમ હોય તેને મત આપજો. આમ તેમણે ગમે તે ભોગે ભાજપને હરાવવાની અપીલ મતદારોને કરી છે.
કેજરીવાલે રવિવારે ગુજરાતના મતદારોને અપીલ કરતા કહ્યું છે કે જે ઉમેદવારો ભાજપના ઉમેદવારને હરાવવા સક્ષમ હોય તેને મત આપજો. આમ તેમણે ગમે તે ભોગે ભાજપને હરાવવાની અપીલ મતદારોને કરી છે.
4/4
 કેજરીવાલે કહ્યું કે ‘હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જે ઉમેદવાર કે પક્ષ ભાજપને હરાવી શકે તેને મત આપજો.’ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદને રામલીલા મેદાન ખાતે સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘જ્યાં ‘આપ’ના ઉમેદવાર જીતે તેમ હોય તો તેને મત આપજો. અન્ય કોઈ પક્ષ જીતે તેમ હોય તો તેને મત આપજો. પણ ભાજપને હરાવજો.’ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા, પરંતુ ત્યારપછી તેમણે વિચાર બદલી નાખ્યો હતો.
કેજરીવાલે કહ્યું કે ‘હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જે ઉમેદવાર કે પક્ષ ભાજપને હરાવી શકે તેને મત આપજો.’ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદને રામલીલા મેદાન ખાતે સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘જ્યાં ‘આપ’ના ઉમેદવાર જીતે તેમ હોય તો તેને મત આપજો. અન્ય કોઈ પક્ષ જીતે તેમ હોય તો તેને મત આપજો. પણ ભાજપને હરાવજો.’ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા, પરંતુ ત્યારપછી તેમણે વિચાર બદલી નાખ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget