શોધખોળ કરો
પાસ કન્વીનરોએ કોંગ્રેસ પાસે ટિકિટ માગી હતી આ મુદ્દે પાસના નેતા દિનેશ બાંભણિયાએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગતે
1/6

દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાસનું વિસર્જન નહીં થાય એને મારી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ મતભેદો નથી. આવા સમાચાર ભાજપ ફેલાવી રહ્યું છે.
2/6

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) વચ્ચે થયેલી માથાકુટ પછી કેટલાંક ખુલાસા સામે આવી રહ્યા છે. મંગળવારે સારે કેટલીક ખાનગી ટીવી ચેનલોમાં એવા સમાચાર સામે આવ્યા હતાં કે હાર્દિક પટેલ પાસનું વિસર્જન કરી રહ્યો છે અને તેમની અને પાસના બીજા નેતાઓ સાથે તેમના મતભેદો તીવ્ર થઈ રહ્યા છે.
Published at : 22 Nov 2017 09:07 AM (IST)
View More























