શોધખોળ કરો

વડોદરા જિલ્લાના આ દિગ્ગજ ઓબીસી નેતા ફરી કોંગ્રેસમાં જોડાયા, જાણો શું આપ્યું કારણ ?

1/3
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાની મોસમ જામી છે ત્યારે વડોદરા જિલ્લામાં મોટા ઓબીસી-ક્ષત્રિય નેતા ફરી કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરાની સાવલી વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાની મોસમ જામી છે ત્યારે વડોદરા જિલ્લામાં મોટા ઓબીસી-ક્ષત્રિય નેતા ફરી કોંગ્રેસમાં જોડાયા છે. વડોદરાની સાવલી વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે.
2/3
કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે, મને ઘર વાપસી કરીને આનંદ થયો છે. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાઈ ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો નથી, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી જોખમમાં છે તેથી ફરી કોંગ્રેસમાં જોડાયો છું.
કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે, મને ઘર વાપસી કરીને આનંદ થયો છે. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાઈ ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો નથી, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી જોખમમાં છે તેથી ફરી કોંગ્રેસમાં જોડાયો છું.
3/3
ખુમાણસિંહ ચોહાણને 2017ની વિધાનસભામાં ટિકિટ ન મળતાં કોંગ્રેસથી અલગ થઈને એનસીપીમાં જોડાયા હતા. હવે 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવીર આવકાર્યા હતાં.
ખુમાણસિંહ ચોહાણને 2017ની વિધાનસભામાં ટિકિટ ન મળતાં કોંગ્રેસથી અલગ થઈને એનસીપીમાં જોડાયા હતા. હવે 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવીર આવકાર્યા હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget