શોધખોળ કરો

સવર્ણોને મળશે SC-ST જેવા લાભ, સરકાર કઈ 25 યોજનાઓ કરશે જાહેર ? જાણો વિગત

1/5
  સરકાર સવર્ણો માટે આ યોજનાઓ જાહેર કરી શકે છે. સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ. આર્થિક પછાત માટે પેન્શન યોજના, સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન, લગ્ન માટે નાણાંકીય સહાયતા,ઘર બનાવવા સહાયતા, લઘુ લોન, મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા,મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ,
સરકાર સવર્ણો માટે આ યોજનાઓ જાહેર કરી શકે છે. સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ. આર્થિક પછાત માટે પેન્શન યોજના, સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફટ લોન, લગ્ન માટે નાણાંકીય સહાયતા,ઘર બનાવવા સહાયતા, લઘુ લોન, મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા,મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ,
2/5
 પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે. રાજય સરકારે આ માટે રૂ. 532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે.
પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે. રાજય સરકારે આ માટે રૂ. 532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે.
3/5
 થોડા સમય પહેલા જ બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું હતું કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે. ત્યાર બાદ સરકારે યોજાનાનો લાભ લેવા માટે સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો.
થોડા સમય પહેલા જ બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું હતું કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે. ત્યાર બાદ સરકારે યોજાનાનો લાભ લેવા માટે સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો.
4/5
 ગાંધીનગર: રાજ્ય સરકાર સર્વર્ણોને પણ એસસી/એસટીની જેમ લાભ મળે તે માટે કેટલીક યોજાનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. રાજ્યના આર્થિક પછાત સર્વણો વર્ગ માટે 25 જેટલી જુદી જુદી લાભાદાયક યોજાનાઓ જાહેર કરશે. તેમના માટે એસી, એસટી અને ઓબીસીને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર સર્વર્ણોને પણ એસસી/એસટીની જેમ લાભ મળે તે માટે કેટલીક યોજાનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. રાજ્યના આર્થિક પછાત સર્વણો વર્ગ માટે 25 જેટલી જુદી જુદી લાભાદાયક યોજાનાઓ જાહેર કરશે. તેમના માટે એસી, એસટી અને ઓબીસીને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
5/5
 રાજયના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના મંત્રી ઇશ્વર પરમારે કહ્યું કે, 'રાજય સરકાર 1 એપ્રિલ 2018થી આ યોજનાઓને અમલમાં મુકશે. તેમણે વધુમાં કહ્યું કે, 'કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ 6 થી 8 લાખની મર્યાદામાં રહી શકે છે.' ઓકટોબર 2017માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રૂપિયા 500 કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો.
રાજયના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના મંત્રી ઇશ્વર પરમારે કહ્યું કે, 'રાજય સરકાર 1 એપ્રિલ 2018થી આ યોજનાઓને અમલમાં મુકશે. તેમણે વધુમાં કહ્યું કે, 'કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ 6 થી 8 લાખની મર્યાદામાં રહી શકે છે.' ઓકટોબર 2017માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રૂપિયા 500 કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget