શોધખોળ કરો
ગુજરાત સરકાર 15 ઓગસ્ટે ક્યા 3000 કેદીઓની સજા માફ કરીને જેલમાંથી છોડી મૂકશે? જાણો વિગત
1/4

2/4

આ ઉપરાંત જે કેદીઓની સજા 75 ટકા જેટલી પૂરી થઇ ગઇ હોય. મહિલા કેદીની ઉંમર 60 વર્ષ અને પુરૂષ કેદીની ઉંમર 65 વર્ષથી વધુ હોય તેમજ જે કેદીઓ ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા કેદીઓને સ્વાતંત્ર્ય પર્વ પર મુક્ત કરવામાં આવશે.
Published at : 14 Aug 2018 10:11 AM (IST)
View More





















