શોધખોળ કરો
ફિક્સ પગારદારો માટે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો વિગત
1/10

આ સંજોગોમાં અરજદારોને સર્વિસ નિયમિત થવી જોઇએ. ખાસ કરીને જ્યારે અરજદારો સિલેક્શનની પ્રક્રિયામાંથી પસાર થયા હોય અને તેઓ પરીક્ષા આપીને સર્વિસમાં જોડાયા હોય ત્યારે તેઓ લાભ મેળવવાને પાત્ર ગણાય. એટલું જ નહીં ઔડાએ એવી કોઇ પોલિસી કે ભરતી માટેના નીતિ-નિયમો અથવા પ્રક્રિયા પણ દર્શાવી નથી.
2/10

આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હતી. તમામ અરજદારને વર્ષ 2004 સુધી એક્સટેન્શન પણ અપાયું હતું અને ત્યારબાદ તેની સર્વિસ પૂર્ણ થતી હતી. પરંતુ 2004માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ અરજદારોને પૂર્વવત્ નીતિ-નિયમોના આધારે નવેસરથી એપોઇન્મેન્ટ ઓર્ડર આપ્યા વિના સર્વિસમાં ચાલુ રાખવામાં આવ્યા હતા.
Published at : 04 Dec 2017 10:54 AM (IST)
Tags :
Fixed PayView More






















