શોધખોળ કરો
રાજ્યના ગૃહ ખાતાએ ક્યા ત્રણ DySPની કરી બદલી ? જાણો વિગત
1/3

ગૃહ ખાતાએ કરેલી આ બદલીમાં ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકના આર,ડી જાડેજા, પાલીતાણાના પિયુષ પિરોજીયા અને રાજકોટ રેલવેના બી,એસ,જાદવ એમ રાજ્યના ત્રણ ડીવાયએસપીની અચાનક બદલીઓ કરાઈ છે. આ અધિકારીઓને નવી જગાએ મૂકાયા છે.
2/3

અમદાવાદઃ રાજ્યના પોલીસ તંત્રમાં મોટા પાયે બદલીઓ થવાની છે અને તમામ લેવલે ફેરફારો તોળાઈ રહ્યાં છે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ અટકળો સાચી પડે ત્યારે ખરી પણ અત્યારે રાજ્ય સરકારના ગૃહ ખાતા દ્વારા ડીવાયએસપી કક્ષાના ત્રણ અધિકારીઓની બદલી કરાઈ છે.
Published at : 03 Jun 2018 11:50 AM (IST)
View More





















