શોધખોળ કરો

PICS: વડોદરા હાઈપ્રોફાઈલ શરાબ કાંડમાં ઝડપાયેલા ઉદ્યોગપતિ ચિરાયુ અમીન કોણ છે ?

1/5
પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું. ચિરાયુ અમીન ઉપરાંત તેના પરીવારમાં ઉદિત અમીન, મલ્લીકા અમીન, પ્રણવ અમીન અને શૌનક અમીન બે કંપનીઓના હિસ્સેદાર ગણાવાયા છે.
પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું. ચિરાયુ અમીન ઉપરાંત તેના પરીવારમાં ઉદિત અમીન, મલ્લીકા અમીન, પ્રણવ અમીન અને શૌનક અમીન બે કંપનીઓના હિસ્સેદાર ગણાવાયા છે.
2/5
આ બે કંપનીઓમાં એક વાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ છે જે મુંબઈની કંપની છે. જેનુ કાયદાક્ષેત્ર વર્જિન આઈલેન્ડ છે. કંપનીનુ સરનામુ મુંબઈના પી.પી. શાહ એસોસિએટ્સના નામે છે. બીજી કંપની પેટ હ્યુસ્ટન ટ્રેડિંગ છે જે હોંગકોંગમાં છે. આ કંપનીના મિડીએટર તરીકે ઓરીઓન હાઉસ હોંગકોંગ છે. અમીન પરીવાર વાઈટફિલ્ડમાં હિસ્સેદાર બતાવાય છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે. આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાયેલી હતી.
આ બે કંપનીઓમાં એક વાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ છે જે મુંબઈની કંપની છે. જેનુ કાયદાક્ષેત્ર વર્જિન આઈલેન્ડ છે. કંપનીનુ સરનામુ મુંબઈના પી.પી. શાહ એસોસિએટ્સના નામે છે. બીજી કંપની પેટ હ્યુસ્ટન ટ્રેડિંગ છે જે હોંગકોંગમાં છે. આ કંપનીના મિડીએટર તરીકે ઓરીઓન હાઉસ હોંગકોંગ છે. અમીન પરીવાર વાઈટફિલ્ડમાં હિસ્સેદાર બતાવાય છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે. આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાયેલી હતી.
3/5
વડોદરાઃ વડોદરાના શરાબ કાંડમાં ઝડપાયેલા ચિરાયુ અમીન ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન છે અને હાઈ પ્રોફાઈલ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પનામા પેપર્સમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય તથા તાજેતરમાં શીપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાવનગરના અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીની સાથે વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનનું નામ પણ બહાર આવ્યું હતું.
વડોદરાઃ વડોદરાના શરાબ કાંડમાં ઝડપાયેલા ચિરાયુ અમીન ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન છે અને હાઈ પ્રોફાઈલ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પનામા પેપર્સમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય તથા તાજેતરમાં શીપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાવનગરના અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીની સાથે વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનનું નામ પણ બહાર આવ્યું હતું.
4/5
ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં. 69 વર્ષના ચિરાયુ અમીન પાસે 1.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (અલેમ્બિક ગૃપ)ના સીઈઓ અમીનનાં પત્નીનું નામ મલિકા અમીન છે. તેમને પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન એમ ત્રણ પુત્રો છે. પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું.
ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં. 69 વર્ષના ચિરાયુ અમીન પાસે 1.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (અલેમ્બિક ગૃપ)ના સીઈઓ અમીનનાં પત્નીનું નામ મલિકા અમીન છે. તેમને પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન એમ ત્રણ પુત્રો છે. પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું.
5/5
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના માલિક ચિરાયુ અમીને અમેરિકાથી એમબીએ કર્યું છે અને હાલમાં અમ્બેલિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ છે. લલિત મોદીના ગયા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેરમેન બનેલા ચિરાયુ અમીન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયાના પણ તે વાઈસ પ્રેસિડંટ હતા. ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં.
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના માલિક ચિરાયુ અમીને અમેરિકાથી એમબીએ કર્યું છે અને હાલમાં અમ્બેલિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ છે. લલિત મોદીના ગયા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેરમેન બનેલા ચિરાયુ અમીન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયાના પણ તે વાઈસ પ્રેસિડંટ હતા. ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget