શોધખોળ કરો
હાર્દિકે પોતાની સરખામણી કેમ અરબી ઘોડા સાથે કરી? GMDC કરતાં ઓછી સંખ્યા હોવા વિશે શું કહ્યું?
1/4

હાર્દિકે ઉમેર્યું કે, જે લોકોને આ સહન કરવાની આદત હોય એ કરે પણ ઉપવાસ આંદોલન મજબૂતાઇથી આગળ વધશે. અત્યારે અમે ૩૦૦ લોકો મજબૂતાઇથી લડી રહ્યા છીએ અને અત્યારે ના આવો તો કંઈ નહીં પણ જ્યારે પોલીસ હટે ત્યારે આવી શકો છો.
2/4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આજે તેના ફેસબુક લાઈવમાં કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાંની સંખ્યા અને આજની સંખ્યાના સમાચારથી લોકોને તથા ખાસ તો યુવાનોને ચિંતા થતી હશે પણ ચિંતા કરવાની જરૂર નથી.
Published at : 27 Aug 2018 02:46 PM (IST)
View More





















