શોધખોળ કરો
હાર્દિકે રૂપાલા પર કર્યો કેવો કટાક્ષ? કેશુબાપાનાં કઈ રીતે કર્યાં વખાણ? કમળનું જ્યુસ અમે પણ પીધું તુ પણ.......
1/6

હાર્દિકે હુંકાર કર્યો કે, પાટીદાર સમાજ માટે આપણે કશું ના કરીએ તો પાટીદાર માતાનુ ધાવણ લાજે. હાર્દિકે કહ્યું કે, રાષ્ટ્રદ્રોહથી મોટો કોઇ ગુન્હો નથી અને સરકારે નાની ઉંમરે મને બધી સજા કરી દીધી તેથી હવે તો, લાજપોર જેલ પણ હોસ્ટેલ જેવી લાગે છે.
2/6

હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો કે કમળનું જ્યુસ તો અમે પણ પીધુ તુ, પરંતુ તે નરી ખાંડ નાખીને ગળ્યું બનાવાયું હતું. હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે.
Published at : 23 Jan 2017 10:51 AM (IST)
View More























