શોધખોળ કરો
સોમનાથ મંદિરમાં અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત થયો, વિદેશી પરિવારએ કર્યું દાન
1/3

ભક્તો સુવર્ણ માટે પીઆરઓ વિરાજબેન પ્રચ્છક મો.9426287639 તથા ધ્રુવ જોષી મો.9426287638 પર સંપર્ક કરી કળશ દાન વિશે માહિતિ મેળવી શ્રી સોમનાથ મંદિર સુવર્ણકામમાં સહભાગી બની ધન્યતા પ્રાપ્ત કરી શકો છો.
2/3

પ્રથમ અંબાજી માતાનો ગોખ સુવર્ણ મંડિત કરવામાં આવેલ છે, ત્યાર બાદ તબક્કા વાર સુવર્ણ કાર્ય શરૂ છે. હાલ સોમનાથ મંદિર ખાતેના કળશોનું સુવર્ણ કાર્ય પણ પ્રગતીમાં છે. ભક્તો પોતાની મનોકામના અને લાગણી સોમનાથ મંદિરમાં કળશ આપી વ્યક્ત કરતા હોય છે.
Published at : 18 May 2018 03:55 PM (IST)
View More























