શોધખોળ કરો
ગુજરાતના ક્યા જિલ્લામાં આજે રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ, કલમ 144 પણ લાગુ, કારણ જાણીને ચોંકી જશો
1/6

લુણાવાડા વેરીનામુવાડા પાસેના કબ્રસ્તાનમાં સાજીદ ઉર્ફે રાબડીની ધાર્મિકવિધિ સાથે સાંજના અરસામાં દફનવિધી કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય બનાવ વગર શાંતિપૂર્ણ માહોલમાં દફનવિધિ પૂર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી.
2/6

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. લુણાવાડા નગરમાં છેલ્લા ચાર દિવસથી આ ઘટનાને પગલે ભારે તંગદીલી વ્યાપી જવા પામી હતી. લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. કુખ્યાત રાબડીની અંતિમ વિધીને લઇને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી હતી. પરંતુ મંગળવારે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારી ધાર્મિકવિધિ અનુસાર દફનવિધી કરી હતી.
Published at : 22 Aug 2018 10:50 AM (IST)
View More





















