શોધખોળ કરો

મહેસાણાઃ સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

1/7
2/7
આ રિપોર્ટમાં કેતનના શરીરે કુલ 54 જેટલી ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ કરાયેલા પોસ્ટમોર્ટમમાં 39 ઇજાઓ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઈજાઓ સામે પાસના આગેવાનોએ વાંધા ઉઠાવી ઈજાઓ છૂપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બીજા પોસ્ટ મોર્ટમમાં સાચો પડ્યો છે.
આ રિપોર્ટમાં કેતનના શરીરે કુલ 54 જેટલી ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ કરાયેલા પોસ્ટમોર્ટમમાં 39 ઇજાઓ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઈજાઓ સામે પાસના આગેવાનોએ વાંધા ઉઠાવી ઈજાઓ છૂપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ બીજા પોસ્ટ મોર્ટમમાં સાચો પડ્યો છે.
3/7
મહેસાણાઃ મહેસાણાના બલોલ ગામના કેતન પટેલની ચોરીના ગુનામાં ધરપકડ બાદ કસ્ટોડિયલ ડેથનો મામલો ગરમ છે ત્યારે સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટીદારોના ભારે આક્રોશ બાદ શુક્રવારે કરાયેલા પુન: પોસ્ટમોર્ટમનો અહેવાલ શનિવારે તૈયાર કરવામાં આવ્યો હતો.
મહેસાણાઃ મહેસાણાના બલોલ ગામના કેતન પટેલની ચોરીના ગુનામાં ધરપકડ બાદ કસ્ટોડિયલ ડેથનો મામલો ગરમ છે ત્યારે સ્વ. કેતન પટેલના બીજી વારના પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાટીદારોના ભારે આક્રોશ બાદ શુક્રવારે કરાયેલા પુન: પોસ્ટમોર્ટમનો અહેવાલ શનિવારે તૈયાર કરવામાં આવ્યો હતો.
4/7
બીજી બાજુ મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ, વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પી. આઈ. પટેલ અને અન્ય અગ્રણી કિરીટ પટેલે કેતનના મોતમાં ન્યાય માટે શુક્રવારથી આમરણાંત ઉપવાસ આરંભ્યા છે. શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે મુલાકાત લીધી હતી.
બીજી બાજુ મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલ, વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પી. આઈ. પટેલ અને અન્ય અગ્રણી કિરીટ પટેલે કેતનના મોતમાં ન્યાય માટે શુક્રવારથી આમરણાંત ઉપવાસ આરંભ્યા છે. શનિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે મુલાકાત લીધી હતી.
5/7
આ રીપોર્ટના કારણે હવે સરકારે જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં જ પડશે. સોમવારે પુન: કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી જોઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતની ભાજપ સરકારે સ્વ. કેતન પટેલના અપમૃત્યુના કેસમાં જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
આ રીપોર્ટના કારણે હવે સરકારે જવાબદાર પોલીસો સામે પગલાં લેવાં જ પડશે. સોમવારે પુન: કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી જોઈને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતની ભાજપ સરકારે સ્વ. કેતન પટેલના અપમૃત્યુના કેસમાં જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
6/7
પાટીદાર અગ્રણી બાબુભાઈ માંગુકીયા અને પાસના આગેવાનોને પણ બોલાવાયા હતા. તેમની હાજરીમાં સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈને બોલાવી પુન: પીએમનો રિપોર્ટ સોંપાયો હતો. આ બીજી વખતના પોસ્ટ મોર્ટમમાં કેતનનું મોત મારથી થયું છે અને તેના શરીરે 54 જેટલા ગંભીર ઈજાના નિશાનો પણ દર્શાવાયા છે.
પાટીદાર અગ્રણી બાબુભાઈ માંગુકીયા અને પાસના આગેવાનોને પણ બોલાવાયા હતા. તેમની હાજરીમાં સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈને બોલાવી પુન: પીએમનો રિપોર્ટ સોંપાયો હતો. આ બીજી વખતના પોસ્ટ મોર્ટમમાં કેતનનું મોત મારથી થયું છે અને તેના શરીરે 54 જેટલા ગંભીર ઈજાના નિશાનો પણ દર્શાવાયા છે.
7/7
સ્વ. કેતન પટેલના મૃતદેહનું શુક્રવારે નિર્ધારિત બે તબીબોની પેનલ દ્વારા પુન: પોસ્ટ મોર્ટમ કરાયું હતું. સાડા ત્રણ કલાક ચાલેલા પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ બંધ કવરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપાયો હતો. શનિવારે સાંજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્વ. કેતન પટેલના પરિવારને બીજી નારના પોસ્ટ મોર્ટમનો રીપોર્ટ સોંપ્યો હતો.
સ્વ. કેતન પટેલના મૃતદેહનું શુક્રવારે નિર્ધારિત બે તબીબોની પેનલ દ્વારા પુન: પોસ્ટ મોર્ટમ કરાયું હતું. સાડા ત્રણ કલાક ચાલેલા પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ બંધ કવરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપાયો હતો. શનિવારે સાંજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્વ. કેતન પટેલના પરિવારને બીજી નારના પોસ્ટ મોર્ટમનો રીપોર્ટ સોંપ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget