શોધખોળ કરો

કોંગ્રેસમાં જોડાવા બદલ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો વિગતે

1/5
ઊનાકાંડના પીડિત યુવાનોને સરકારી નોકરી અને પાંચ એકર જમીન, બીપીએલ કાર્ડ, તમામ જિલ્લામાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ ચાલે તેવી સ્પેશિયલ કોર્ટ, દલિતોને જમીનોની ફાળવણી, ગટરમાં સફાઈ કરતા સમયે મૃત્યુ પામેલા કામદારોને આર્થિક સહાય ચૂકવાય, રિઝર્વેશન એક્ટ, બેરોજગાર યુવાનોને બેકલોગની જગ્યામાં ભરતી, ઘરવિહોણાને આવાસ, આંદોલનકારીઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા, કેન્દ્ર સરકાર દ્વારા મેઇડ ઇન ઇન્ડિયા અંતર્ગત રાજ્યના 50 હજાર દલિત યુવાનોને સ્ટાર્ટઅપ આપે, ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે.
ઊનાકાંડના પીડિત યુવાનોને સરકારી નોકરી અને પાંચ એકર જમીન, બીપીએલ કાર્ડ, તમામ જિલ્લામાં એટ્રોસિટી એક્ટના ગુનાઓ ચાલે તેવી સ્પેશિયલ કોર્ટ, દલિતોને જમીનોની ફાળવણી, ગટરમાં સફાઈ કરતા સમયે મૃત્યુ પામેલા કામદારોને આર્થિક સહાય ચૂકવાય, રિઝર્વેશન એક્ટ, બેરોજગાર યુવાનોને બેકલોગની જગ્યામાં ભરતી, ઘરવિહોણાને આવાસ, આંદોલનકારીઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા, કેન્દ્ર સરકાર દ્વારા મેઇડ ઇન ઇન્ડિયા અંતર્ગત રાજ્યના 50 હજાર દલિત યુવાનોને સ્ટાર્ટઅપ આપે, ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે.
2/5
આ સાથે દલિત સમાજની 17 માગણીઓ જે પક્ષ સ્વીકારશે તે જ પક્ષને દલિતોના મત મળશે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં થયેલા પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવાનના મૃત્યુને 5 વર્ષનો સમય વીતી ગયો છે છતાં પીડિત પરિવારો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. બીજી બાજુ ઊના કાંડની તપાસમાં પણ હજી અધ્ધરતાલ છે. જેને કારણે રાજ્યમાં સરકાર પ્રત્યેનો દલિતોનો ગુસ્સો વધી રહ્યો છે.
આ સાથે દલિત સમાજની 17 માગણીઓ જે પક્ષ સ્વીકારશે તે જ પક્ષને દલિતોના મત મળશે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં થયેલા પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવાનના મૃત્યુને 5 વર્ષનો સમય વીતી ગયો છે છતાં પીડિત પરિવારો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. બીજી બાજુ ઊના કાંડની તપાસમાં પણ હજી અધ્ધરતાલ છે. જેને કારણે રાજ્યમાં સરકાર પ્રત્યેનો દલિતોનો ગુસ્સો વધી રહ્યો છે.
3/5
કોંગ્રેસમાં રાહુલ ગાંધીની મુલાકાત અંગે મેવાણીએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નથી મળ્યો. હું દલિત સમાજના કાર્યક્રમ માટે દિલ્હી ગયો હતો. આવનારા સમયમાં ભાજપ-કોંગ્રેસ કોઇ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે અમુક દિવસથી કોંગ્રેસમાં જોડાવા માટે એસસીએસટી સેલના અધ્યક્ષ દળવીના ફોન આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દલિતો પ્રત્યેનું પોતાનું સ્ટેન્ડ નક્કી કરે.
કોંગ્રેસમાં રાહુલ ગાંધીની મુલાકાત અંગે મેવાણીએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નથી મળ્યો. હું દલિત સમાજના કાર્યક્રમ માટે દિલ્હી ગયો હતો. આવનારા સમયમાં ભાજપ-કોંગ્રેસ કોઇ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે અમુક દિવસથી કોંગ્રેસમાં જોડાવા માટે એસસીએસટી સેલના અધ્યક્ષ દળવીના ફોન આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દલિતો પ્રત્યેનું પોતાનું સ્ટેન્ડ નક્કી કરે.
4/5
જેથી ભાજપ પક્ષને દલિતોના મતનું કોઇ મૂલ્ય ન હોવાનું મેવાણીએ આક્ષેપ કર્યો હતો. જે પક્ષ દલિત સમાજની 17 જેટલી માંગણી સ્વીકારશે તે પક્ષને દલિતો મત આપશે. મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર જાડી ચામડીની છે. 22 વર્ષથી સત્તામાં રહેતા ઘમંડ આવી ગયું છે. દલિત સમાજ દ્વારા અનેક વખત આવેદનપત્ર અને રેલીઓ યોજી છે તેમ છતાં એક વખત મંત્રણા કરવા બોલાવ્યા નથી.
જેથી ભાજપ પક્ષને દલિતોના મતનું કોઇ મૂલ્ય ન હોવાનું મેવાણીએ આક્ષેપ કર્યો હતો. જે પક્ષ દલિત સમાજની 17 જેટલી માંગણી સ્વીકારશે તે પક્ષને દલિતો મત આપશે. મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર જાડી ચામડીની છે. 22 વર્ષથી સત્તામાં રહેતા ઘમંડ આવી ગયું છે. દલિત સમાજ દ્વારા અનેક વખત આવેદનપત્ર અને રેલીઓ યોજી છે તેમ છતાં એક વખત મંત્રણા કરવા બોલાવ્યા નથી.
5/5
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ ઘણાં સમયથી થતી અટકળો પર જિજ્ઞેશ મેવાણીએ પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે હું આવનારા સમયમાં કોઈ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે પાટીદાર આંદોલન સહિત તમામ આંદોલનકારીઓ સાથે બંધ બારણે અને ખુલ્લું આમંત્રણ આપીને આંદોલનો પૂર્ણ કરવાની વાટાઘાટો કરી છે. પરંતુ દલિત સમાજના પ્રશ્નો બાબતે સરકારે એક વખત પણ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું નથી.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ ઘણાં સમયથી થતી અટકળો પર જિજ્ઞેશ મેવાણીએ પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે હું આવનારા સમયમાં કોઈ પણ પક્ષમાં નહીં જોડાઉં. જ્યારે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારે પાટીદાર આંદોલન સહિત તમામ આંદોલનકારીઓ સાથે બંધ બારણે અને ખુલ્લું આમંત્રણ આપીને આંદોલનો પૂર્ણ કરવાની વાટાઘાટો કરી છે. પરંતુ દલિત સમાજના પ્રશ્નો બાબતે સરકારે એક વખત પણ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Embed widget