શોધખોળ કરો
ગુજરાત સરકાર સાથે મંત્રણા કરવા ગયેલા પાટીદાર આગેવાનોને હાર્દિક પટેલે શું સંભળાવી દીધું ? જાણો વિગત
1/5

ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 12મો દિવસ છે ત્યારે હાર્દિકને મળેલા સમર્થનથી ભાજપ સરકાર દોડતી થઈ છે. ગુજરાત સરકારે આ સમસ્યા ઉકેલવા મંગળવારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.
2/5

પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવાશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતાં વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે.
Published at : 05 Sep 2018 09:26 AM (IST)
View More





















