શોધખોળ કરો
કુંવરજી બાવળીયાએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, શંકર ચૌધરીની કેબિન ફળવાઇ
1/10

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. બાવળીયાને રાજ્યપાલે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેમને હાલ સ્વર્ણિમ સંકુલ 2માં ઓફિસ ફાળવવામાં આવી છે. જ્યાં પહેલા શંકર ચૌધરીની ઓફિસ હતી. જોકે, હજુ સુધી જાણવા મળ્યું નથી કે કયું ખાતુ કુંવરજી બાવળીયાના ફાળે આવશે.
2/10

આમ ભાજપમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં જ બાવળીયાને મંત્રી પદ મળી ગયું છે. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ મંત્રીઓની ઓફિસ આવેલી છે. પરંતુ બાવળીયાને સ્વર્ણિમ 2માં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની કેબિન આપવામાં આવી છે.
Published at : 03 Jul 2018 04:29 PM (IST)
View More





















