શોધખોળ કરો
લાલજી પટેલે SPGના કાર્યકરોને કયાં પક્ષ માટે પ્રચાર કરવા આપ્યો આદેશ? જાણો વિગત
1/7

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કોંગ્રેસનાં ઉમેદવાર સામે પાટીદાર સમાજ કે અન્ય સમાજનો વિરોધ હશે તેવી જગ્યાઓ પર અન્ય પક્ષો કે અપક્ષોને ટેકો આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ જગ્યાએ ભાજપનાં ઉમેદવારોને એસપીજી સમર્થન આપી રહી નથી. બને તો તટસ્થ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
2/7

ભાજપ શાસનમાં પાટીદાર સમાજ પર થયેલા અત્યાર બાબતે એસપીજીએ ભાજપનાં બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. મહેસાણામાં એસપીજીએ સમાજની લાગણીને માન આપીને તટસ્થ રહેવાનો અભિગમ અપનાવ્યો છે. મહેસાણામાં સમાજનાં લોકોએ જેને વોટ આપવાની ઈચ્છા હોય તેને વોટ આપે એમાં એસપીજી કોઈ દખલ કરશે નહીં.
Published at : 29 Nov 2017 10:31 AM (IST)
View More























