શોધખોળ કરો
ગુજરાતી જીવાદોરી નર્મદા ડેમમાં કેમ ખૂટ્યું પાણી, સરકાર લોકોને પાણી આપવા માટે શું કરશે, જાણો વિગત
1/7

રાજ્યની 66 ટકા વસતી પીવાના પાણી માટે સંપૂર્ણપણે નર્મદા પર આધારિત છે. ગુજરાતની તમામ 8 મહાનગરપાલિકા, 9,900 ગામડાં અને 168 નગરોને નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદા એકમાત્ર સોર્સ હોવાથી હવે અન્ય કાયમી સોર્સ અંગે ગુજરાત સરકારે વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
2/7

કારણ કે જો ચોમાસામાં શરૂઆતના તબક્કે સારો વરસાદ ન પડે તો પાણીની અછત લંબાઈ શકે તેમ છે. જેથી સરકારે અત્યારથી જ પાણી બચાવવાનું અભિયાન શરૂ કરવા અને પાણીના અન્ય વિકલ્પો શોધવાની કવાયત હાથ ધરી છે.
Published at : 19 Jan 2018 09:37 AM (IST)
Tags :
Narmada DamView More























