શોધખોળ કરો
જૂનાગઢમાં પતિ અને પત્ની વચ્ચે થયો ઝઘડો પછી પત્નીના શું થયા હાલ? જાણોને ચોંકી જશો
1/4

કિરણબેનના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરણ પાસે રહેલું 17-18 તોલા સોનું પચાવી લેવા અને મિલકત પોતાના નામે કરવા માટે પંકજ વેગડા અને તેમના પરિવારજનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પંકજની નજર હવે તેની મિલકત પર હતી.
2/4

ત્યારે એક દિવસ પહેલા જ ફરી ઝઘડો થતા પંકજ ઉશ્કેરાયો હતો અને કિરણબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પંકજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Published at : 29 Oct 2018 03:04 PM (IST)
Tags :
Junagadh PoliceView More




















