શોધખોળ કરો

સ્વામીનારાયણ સાધુએ હરિભક્તની પુત્રી સાથે બાંધ્યા સંબંધ, પછી તેને ભગાડી ગયા ને હવે શું કર્યું? જાણો વિગત

1/7
આ બેઠકમાં પંચાળા મંદિર ટ્રસ્ટમાંથી હાલના ત્યાગી સાધુઓને હટાવવા માંગણી કરાઇ છે. અન્ય હરિભક્તોએ ત્યાગી સંતોને ટ્રસ્ટમાંથી હટાવવા ચેરીટી કમિશ્નરને રજૂઆતો કરાશે એવો એજન્ડા પણ મિટિંગમાં તૈયાર કર્યો હતો. આ મામલો અત્યારે તો ઉગ્ર બન્યો છે ત્યારે સંપ્રદાય શું કરે છે તેના પર સૌની નજર છે.
આ બેઠકમાં પંચાળા મંદિર ટ્રસ્ટમાંથી હાલના ત્યાગી સાધુઓને હટાવવા માંગણી કરાઇ છે. અન્ય હરિભક્તોએ ત્યાગી સંતોને ટ્રસ્ટમાંથી હટાવવા ચેરીટી કમિશ્નરને રજૂઆતો કરાશે એવો એજન્ડા પણ મિટિંગમાં તૈયાર કર્યો હતો. આ મામલો અત્યારે તો ઉગ્ર બન્યો છે ત્યારે સંપ્રદાય શું કરે છે તેના પર સૌની નજર છે.
2/7
લક્ષ્મીનારાયણ યુવક મંડળનાં ઘનશ્યામભાઇ પટોળિયાએ કહ્યું કે, પંચાળાનાં સંત દ્વારા હરિભક્તની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા આથી સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. આથી દરેક ગામ અને શહેરોમાંથી હરિભક્તોએ અમને ટેકો જાહેર કર્યો છે. આથી હવે દરેક જગ્યાએથી ચેરિટી કમિશ્નરમાં રજૂઆતો થશે.
લક્ષ્મીનારાયણ યુવક મંડળનાં ઘનશ્યામભાઇ પટોળિયાએ કહ્યું કે, પંચાળાનાં સંત દ્વારા હરિભક્તની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા આથી સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. આથી દરેક ગામ અને શહેરોમાંથી હરિભક્તોએ અમને ટેકો જાહેર કર્યો છે. આથી હવે દરેક જગ્યાએથી ચેરિટી કમિશ્નરમાં રજૂઆતો થશે.
3/7
કેશવજીવન સ્વામી  જે યુવતીને ભગાડી ગયા હતા તે કર્યા છે તે યુવતીએ પોતે કેશવજીવન સાથે લગ્ન કર્યા છે એ પ્રકારનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ટપાલથી મોકલ્યું છે. તેના કારણે કેશવજીવનદાસએ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા છે.
કેશવજીવન સ્વામી જે યુવતીને ભગાડી ગયા હતા તે કર્યા છે તે યુવતીએ પોતે કેશવજીવન સાથે લગ્ન કર્યા છે એ પ્રકારનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ટપાલથી મોકલ્યું છે. તેના કારણે કેશવજીવનદાસએ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા છે.
4/7
આ ઘટનાના પગલે  કેશોદ સ્વામીનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટોળિયા, ઉપપ્રમુખ નિમેષભાઇ કાનાબાર, ખજાનચી વિનુભાઇ ગોટેચા, સભ્ય વિપુલભાઇ માઢક, સુરેશભાઇ કાલરિયા દ્વારા આજે કેશોદ ખાતે મિટિંગ બોલાવાઇ હતી.
આ ઘટનાના પગલે કેશોદ સ્વામીનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટોળિયા, ઉપપ્રમુખ નિમેષભાઇ કાનાબાર, ખજાનચી વિનુભાઇ ગોટેચા, સભ્ય વિપુલભાઇ માઢક, સુરેશભાઇ કાલરિયા દ્વારા આજે કેશોદ ખાતે મિટિંગ બોલાવાઇ હતી.
5/7
હરિભકત જયેન્દ્રભાઇ ગોટેચાના કહેવા પ્રમાણે શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી દેવ થયા બાદ મંદિરનો વહિવટ ખોરંભે ચઢ્યો છે, સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીએ સરધાર મંદિરનો વહિવટ રાધારમણ દેવ કમિટીને સોંપાયો એમ આ મંદિરનો વહિવટ રાધારમણદેવ કમિટીને સોંપાય એવી મારી માંગ છે.
હરિભકત જયેન્દ્રભાઇ ગોટેચાના કહેવા પ્રમાણે શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી દેવ થયા બાદ મંદિરનો વહિવટ ખોરંભે ચઢ્યો છે, સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીએ સરધાર મંદિરનો વહિવટ રાધારમણ દેવ કમિટીને સોંપાયો એમ આ મંદિરનો વહિવટ રાધારમણદેવ કમિટીને સોંપાય એવી મારી માંગ છે.
6/7
સ્વામીએ લગ્ન કરી લીધાં હોવાની વાતને સ્વામીનારાયણ મંદિર તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી નથી. કેશવજીવનસ્વામી સાથે ભાગેલી યુવતીને કેશવજીવન સાથે લગ્ન કર્યા તેઅંગેનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ઉપરાંત બંનેના કેટલાક ફોટા પણ ટપાલથી મોકલ્યા છે.
સ્વામીએ લગ્ન કરી લીધાં હોવાની વાતને સ્વામીનારાયણ મંદિર તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી નથી. કેશવજીવનસ્વામી સાથે ભાગેલી યુવતીને કેશવજીવન સાથે લગ્ન કર્યા તેઅંગેનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ઉપરાંત બંનેના કેટલાક ફોટા પણ ટપાલથી મોકલ્યા છે.
7/7
કેશોદ: કેશોદના પંચાળા ગામે સ્વામીનારાયણ મંદિરનાં સંત કેશવજીવનદાસને એક હરિભક્તની પુત્રી સાથે સંબધ બંધાયા હતા અને પછી કેશવજીવનદાસ તેને ભગાડી ગયા હતા. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે ને કેશવજીવનદાસે જેને ભગાડી ગયા એ જ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયાના સમાચાર છે.
કેશોદ: કેશોદના પંચાળા ગામે સ્વામીનારાયણ મંદિરનાં સંત કેશવજીવનદાસને એક હરિભક્તની પુત્રી સાથે સંબધ બંધાયા હતા અને પછી કેશવજીવનદાસ તેને ભગાડી ગયા હતા. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે ને કેશવજીવનદાસે જેને ભગાડી ગયા એ જ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયાના સમાચાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ, બાંગ્લાદેશ સામે ટકરાશે
Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ, બાંગ્લાદેશ સામે ટકરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat : પરિયા ગામમાં મિલમાં લાગેલી આગ કાબુમાં, 15થી વધુ ફાયર ફાઈટર લાગ્યા હતા કામે Watch VideoHun To Bolish: હું તો બોલીશ : શાળા કે શરાબીઓનો અડ્ડો?Hun To Bolish: હું તો બોલીશ : કલેક્ટર સામે નેતાજીનો મોરચો કેમ?Viramgam Paddy Scam: વિધાનસભા બહાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, વિરમગામના ધારાસભ્ય પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Rekha Gupta Oath: રેખા ગુપ્તા આજે લેશે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓની યાદી
Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ, બાંગ્લાદેશ સામે ટકરાશે
Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ, બાંગ્લાદેશ સામે ટકરાશે
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલા કરી લો આ કામ, નહી તો ખાતામાં જમા નહી થાય રૂપિયા
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલા કરી લો આ કામ, નહી તો ખાતામાં જમા નહી થાય રૂપિયા
Aashram 3 Part 2 Trailer: ફરી ધૂમ મચાવશે ‘બાબા નિરાલા’, આશ્રમ સીઝન-3 પાર્ટ-2નું ટ્રેલર રીલિઝ
Aashram 3 Part 2 Trailer: ફરી ધૂમ મચાવશે ‘બાબા નિરાલા’, આશ્રમ સીઝન-3 પાર્ટ-2નું ટ્રેલર રીલિઝ
Digilocker Uses: ડિજિલૉકરમાં આ દસ્તાવેજો નથી રાખી શકતા તમે
Digilocker Uses: ડિજિલૉકરમાં આ દસ્તાવેજો નથી રાખી શકતા તમે
'અમે કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ...', ભારત વિરુદ્ધ મેચ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટનનું મોટું નિવેદન
'અમે કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ...', ભારત વિરુદ્ધ મેચ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટનનું મોટું નિવેદન
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.