શોધખોળ કરો
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલા કરી લો આ કામ, નહી તો ખાતામાં જમા નહી થાય રૂપિયા
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરના ખેડૂતોના ખાતામાં લાભની રકમ જાહેર કરશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરના ખેડૂતોના ખાતામાં લાભની રકમ જાહેર કરશે.
2/6

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. જેથી વચ્ચે કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.
Published at : 20 Feb 2025 08:39 AM (IST)
આગળ જુઓ





















