શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં 10 દિવસમાં પડ્યો અધધધ 62 ઈંચ વરસાદ, 15 ગામ આખાં ડૂબી ગયાં, જાણો અત્યારે શું છે હાલત?

1/11
2/11
3/11
4/11
આ ઉપરાંત ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણ ઘણાં ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા અને ઘણાં ગામડાંઓમાં લોકો ફસાયા હતા જોકે તેમને રેસ્ક્યુ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતાં. ઉનાના ઘણાં ગામડાંઓમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણ ઘણાં ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા અને ઘણાં ગામડાંઓમાં લોકો ફસાયા હતા જોકે તેમને રેસ્ક્યુ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતાં. ઉનાના ઘણાં ગામડાંઓમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
5/11
ખેડૂતો પોતાની વાડીએ પશુઓ દોહવા ગયા હતા અને કેટલાંય દિવસોથી વાડીઓમાં ફસાયા હતા. ગામના આગેવાને પુલ નીચે છાતીસમા પાણીમાં ઉતરીને ગામ લોકોને બહાર કાઢ્યા હતા.
ખેડૂતો પોતાની વાડીએ પશુઓ દોહવા ગયા હતા અને કેટલાંય દિવસોથી વાડીઓમાં ફસાયા હતા. ગામના આગેવાને પુલ નીચે છાતીસમા પાણીમાં ઉતરીને ગામ લોકોને બહાર કાઢ્યા હતા.
6/11
ગ્રામજને જણાવ્યું હતું કે, સતત 10થી 12 દિવસ સુધી મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ વરસી રહ્યા હતા. આ ગામની વસ્તી 5 હજાર છે. 7 દિવસ સુધી ગામમાં કેડસમા પાણી ભરાયેલા હતા. આજે પાણી ઓસરવા લાગ્યા છે જ્યારે વરસાદ હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયેલા હતા. નીચાણવાળા વિસ્તારોના લોકો માટે કપરા દિવસો હતા.
ગ્રામજને જણાવ્યું હતું કે, સતત 10થી 12 દિવસ સુધી મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ વરસી રહ્યા હતા. આ ગામની વસ્તી 5 હજાર છે. 7 દિવસ સુધી ગામમાં કેડસમા પાણી ભરાયેલા હતા. આજે પાણી ઓસરવા લાગ્યા છે જ્યારે વરસાદ હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયેલા હતા. નીચાણવાળા વિસ્તારોના લોકો માટે કપરા દિવસો હતા.
7/11
બરડામાં 700 જ્યારે માઢમાં 250ની વસ્તી ધરાવતું ગામ છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગોહિલવાડ ગામના આગેવાને જણાવ્યું હતું કે આવો વરસાદ ક્યારેય જોયો નથી, વાડીઓમાં ખેડૂતો ઘણાં દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા.
બરડામાં 700 જ્યારે માઢમાં 250ની વસ્તી ધરાવતું ગામ છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગોહિલવાડ ગામના આગેવાને જણાવ્યું હતું કે આવો વરસાદ ક્યારેય જોયો નથી, વાડીઓમાં ખેડૂતો ઘણાં દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા.
8/11
કેટલાંય દિવસો સુધી લોકોના ઘરનો ચૂલો સળગ્યો નહતો કારણ કે ઘર વખરી જ પાણીમાં તરવા લાગી હતી. વીજપુરવઠો ખોરવાતા રાત્રે અંધારપટ્ટ છવાઇ જતો હતો અને પાણીમાં દિવસો પસાર કર્યા હતા. અમારા ગામના તમામ ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે. ગામમાં 12 પશુઓનાં મોત નીપજ્યાં છે.
કેટલાંય દિવસો સુધી લોકોના ઘરનો ચૂલો સળગ્યો નહતો કારણ કે ઘર વખરી જ પાણીમાં તરવા લાગી હતી. વીજપુરવઠો ખોરવાતા રાત્રે અંધારપટ્ટ છવાઇ જતો હતો અને પાણીમાં દિવસો પસાર કર્યા હતા. અમારા ગામના તમામ ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે. ગામમાં 12 પશુઓનાં મોત નીપજ્યાં છે.
9/11
જૂનાગઢ: ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોડીનાર તાલુકામાં 10 દિવસમાં 62 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જોકે ગુરૂવાર સવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. કોડીનાર તાલુકાના હજુ 15 એવા ગામો જ્યાં કેડસમા પાણી ભરાયેલા છે. બરડા અને માઢ ગામ હજુ પણ સંપર્કવિહોણા છે ત્યાં વાહન વ્યવહારની અવર-જવર બંધ છે.
જૂનાગઢ: ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોડીનાર તાલુકામાં 10 દિવસમાં 62 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જોકે ગુરૂવાર સવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. કોડીનાર તાલુકાના હજુ 15 એવા ગામો જ્યાં કેડસમા પાણી ભરાયેલા છે. બરડા અને માઢ ગામ હજુ પણ સંપર્કવિહોણા છે ત્યાં વાહન વ્યવહારની અવર-જવર બંધ છે.
10/11
આજ રોજ મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વિઠ્ઠલપુર ગામે ભારે વરસાદથી 30થી 40 ખેડૂતો અને માલધારીઓ વાડીઓમાં ફસાયા હતા. સવારે વરસાદ રહેતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતાં.
આજ રોજ મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વિઠ્ઠલપુર ગામે ભારે વરસાદથી 30થી 40 ખેડૂતો અને માલધારીઓ વાડીઓમાં ફસાયા હતા. સવારે વરસાદ રહેતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતાં.
11/11
કોડીનાર તાલુકાને છેલ્લા 11 દિવસથી ધમરોળતા વરસાદના કારણે 15 જેટલા ગામોમાંથી લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે. મોબાઇલથી જ સંપર્ક થતો હોય એવા આલીદર, હરમડિયા, પીછવી, પીચવા, છારા, ગોહિલની ખાણ, વિઠલપુર, પેઢાવાડા, આણદપુર, નાની મોટી ફફણી, સેઠાયા, અરણેજ, કોટડા, માંઢવાડ સહિતના ગામોમાં વાહનોની આવન-જાવન કરી શકતા નથી.
કોડીનાર તાલુકાને છેલ્લા 11 દિવસથી ધમરોળતા વરસાદના કારણે 15 જેટલા ગામોમાંથી લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે. મોબાઇલથી જ સંપર્ક થતો હોય એવા આલીદર, હરમડિયા, પીછવી, પીચવા, છારા, ગોહિલની ખાણ, વિઠલપુર, પેઢાવાડા, આણદપુર, નાની મોટી ફફણી, સેઠાયા, અરણેજ, કોટડા, માંઢવાડ સહિતના ગામોમાં વાહનોની આવન-જાવન કરી શકતા નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
Embed widget