શોધખોળ કરો
ગુજરાતમાં નવરાત્રિ વેકેશન અંગે સરકારે શું આપ્યો મહત્વનો આદેશ ? ક્યા શહેરમાં સંચાલકો વેકેશન નહીં આપવા મક્કમ ?
1/5

બોર્ડ કે શિક્ષણતંત્ર તરફથી અન્ય કોઇ સૂચના ન આવે ત્યાં સુધી નવરાત્રિ વેકેશન ફરજિયાત રહેશે. સુરતની શાળાઓ દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે અંગેની કોઇ સૂચના આવી નથી. એટલે હાલમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત છે.
2/5

સુરતની ખાનગી શાળાઓએ એકજૂટ થવાની સાથે જ નવરાત્રિ વેકેશન ન આપવાની દિશામાં ઝુંબેશ શરૃ કરી છે. જેમાં વાલીઓને નવરાત્રિ વેકેશન ન આપવાની સાથે જ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની વાતો કરાઇ રહી છે. વાલીઓ પાસે તે અંગે સંમતિપત્રક લખાવી દેવાની સાથે જ મોબાઇલ પર તે અંગેના મેસેજ કરવામાં આવી રહ્યા છે.
Published at : 27 Sep 2018 10:02 AM (IST)
View More





















