શોધખોળ કરો
શંકરસિંહ બાપુ ધારે તો પણ આ કાનૂની જોગવાઈના કારણે રાજ્યસભામાં અહમદ પટેલને ના હરાવી શકે, જાણો વિગત
1/4

જોકે અહેમદ પટેલના ગ્રુપના નેતાઓનું માનવું છે કે આ પ્રકારની કોઈ મુશ્કેલી નહીં પડે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, સેક્શન59- ધ રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ, 1951 અને ઇલેક્શન રૂલ 39(A)(A) અનુસાર આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મત આપવામાં આવે છે.
2/4

આ ચૂંટણીમાં વોટ ઓપન બેલેટ પેપર પર આપવામાં આવે છે. આ કાયદા હેઠળ ચૂંટણી અધિકારી ધારાસભ્યના વોટ તપાસવાનો અધિકાર છે અને જો કોઈ ધારાસભ્ય પક્ષ વિરૂદ્ધ મત આપે તો તેને ઝીરો ગણવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. જેથી પક્ષ વિરૂદ્ધ કોઈપણ મત આપવાનો પ્રયત્ન કરે તો તે તેમાં સફળ ન રહે. આમ અહેમદ પટેલ માટે પણ આ સીટ જીતવી એટલી મુશ્કેલ નહીં થાય.
Published at : 23 Jul 2017 11:33 AM (IST)
View More























