શોધખોળ કરો
નર્મદામાં ગણેશ વિસર્જન યાત્રા બની તોફાની: યુવતીની છેડતી મુદ્દે તકરાર થતાં એકનું મોત, છ ઘાયલ
1/3

બે આદિવાસી જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસે 17 લોકો સામે હર્યા અને રાયોટિંગ સહિતની ફરિયાદ દાખલ કરી છે. તેમજ મામલો ઉગ્ર ન બને તે માટે કુમસગામઅને નવાપુરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2/3

આ અંગેની વિગત એવી છે કે, કુમસગામની ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન યુવતીની છેડતી મામલે ઠપકો આપવા જત નવાપુરના લોકોએ હુમલો કરી દીધો હતો. જેમાં કુમસગામના છ લોકો ઘાયલ થયા હતા. ત્રણને ગંભીર ઇજા થતાં વડોરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું મોત થયું છે.
Published at : 05 Sep 2017 10:17 AM (IST)
View More





















