શોધખોળ કરો
નરેન્દ્ર મોદીએ તારક મહેતાને આપી શું શ્રધ્ધાંજલિ? ટપુનો કઈ રીતે કર્યો ઊલ્લેખ? જાણો વિગત
1/3

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, સુપ્રસિદ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રદ્ધાંજલી, તેમણે આજીવન વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો. મને તારક મહેતાજીને મળવાનો અનેક વખત તક મળી. જ્યારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાની તક મળી.
2/3

મોદીએ આગળ ટ્વીટમાં લખ્યું કે, તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. તેમણે ટપુનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ટપુ સહિત અનેક કેરેક્ટર લોકોના મનમાં વસી ગયા.
Published at : 01 Mar 2017 01:12 PM (IST)
View More






















