શોધખોળ કરો

આજે પ્રથમવાર ગુજરાતના આંગણે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી, આ જગ્યાએ બંન્ને નેતા જોવા મળશે, જાણો વિગતે

1/5
બપોરે 12:30 વાગે દીવ ખાતે આગમન, બપોરે 1:00 વાગે સોમનાથ મંદિર દર્શન કરવા જશે. બપોરે 2:00 ભેંસાણ સભા કરશે જ્યારે 3 વાગે સાવરકુંડલા લોકો સાથે ચર્ચા કરશે અને સભા સંબોધશે.
બપોરે 12:30 વાગે દીવ ખાતે આગમન, બપોરે 1:00 વાગે સોમનાથ મંદિર દર્શન કરવા જશે. બપોરે 2:00 ભેંસાણ સભા કરશે જ્યારે 3 વાગે સાવરકુંડલા લોકો સાથે ચર્ચા કરશે અને સભા સંબોધશે.
2/5
નરેન્દ્ર મોદી સવારે 9 વાગે મોરબી, 12 વાગે પ્રાચી, બપોરે 1:30 સોમનાથ મંદિરે જવાની સંભાવના છે. બપોરે 2 વાગે પાલીતાણા જશે. જ્યારે 3: 30 વાગે નવસારી ખાતે સભા સંબોધશે.
નરેન્દ્ર મોદી સવારે 9 વાગે મોરબી, 12 વાગે પ્રાચી, બપોરે 1:30 સોમનાથ મંદિરે જવાની સંભાવના છે. બપોરે 2 વાગે પાલીતાણા જશે. જ્યારે 3: 30 વાગે નવસારી ખાતે સભા સંબોધશે.
3/5
નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ભેંસાણ-વિસાવદર જવા રવાના થશે. ત્યાર બાદ સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા સંબોધશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.
નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ભેંસાણ-વિસાવદર જવા રવાના થશે. ત્યાર બાદ સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા સંબોધશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.
4/5
રાહુલ ગાંધી 1 વાગે સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. મજાની વાત એ છે કે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવ્યા હશે ત્યાર બાદ હેલિકોપ્ટર મારફતે સોમનાથ આવશે. ત્યારે જ પ્રાચીમાં નરેન્દ્ર મોદીની જાહેર સભા ચાલતી હશે.
રાહુલ ગાંધી 1 વાગે સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. મજાની વાત એ છે કે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવ્યા હશે ત્યાર બાદ હેલિકોપ્ટર મારફતે સોમનાથ આવશે. ત્યારે જ પ્રાચીમાં નરેન્દ્ર મોદીની જાહેર સભા ચાલતી હશે.
5/5
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ- નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરીવાર ગુજરાતમાં છે, આજે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા જશે તેવી સંભાવના છે. જેમાં નરેન્દ્ર મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેર સભા સંબોધશે. જ્યારે મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા જાય તેવી સંભાવના છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ- નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરીવાર ગુજરાતમાં છે, આજે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સોમનાથ મંદિરે દર્શન કરવા જશે તેવી સંભાવના છે. જેમાં નરેન્દ્ર મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેર સભા સંબોધશે. જ્યારે મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા જાય તેવી સંભાવના છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget