શોધખોળ કરો
અમદાવાદ: PM નરેન્દ્ર મોદીને સી-પ્લેનની સફર કરાવનાર વિદેશી પાયલટે શું કહ્યું, જાણો વિગતે
1/8

2/8

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે થવાનું છે. ત્યારે અમદાવાદમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના રોડને રદ્દ કરવામા આવ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ સાબરમતી નદીમાં સી-પ્લેન મુસાફરી કરીને ધરોઈ ડેમ ખાતે લેન્ડિંગ કર્યું હતું ત્યાર બાદ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં.
Published at : 13 Dec 2017 08:20 AM (IST)
View More























