શોધખોળ કરો
૯મીએ PM મોદી ગુજરાતના પ્રવાશે, જાણો સૌરાષ્ટ્રના ક્યા કાર્યક્રમમાં આપશે હાજરી
1/8

રપ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ મહાત્મા ગાંધીના સંબંધી શામળદાસ ગાંધીએ અર્ઝી હકુમતની રચના કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આ સરકારે જુનાગઢમાં એક સરઘસ પણ કાઢયુ હતુ. અર્ઝી હકુમતે ૧૧પ નાના ગામડાઓ ઉપર નિયંત્રણ જમાવ્યુ હતુ અને ૯મી નવેમ્બરે જ આઝાદ ચોક અને ઉપરકોટમાં ત્રિરંગો લહેરાવાયો હતો.
2/8

નવેમ્બરે ૮મીએ જુનાગઢના દિવાન ભુટ્ટો ભારત સમક્ષ શરણે આવ્યા હતા. ૯મી નવેમ્બરના રોજ અર્ઝી હકુમત (પ્રાંતિય સરકાર) શામળદાસ ગાંધીએ રચી હતી અને જુનાગઢ ઉપર પ્રભુત્વ મેળવ્યુ હતુ એટલુ જ નહી આઝાદ ચોકમાં ત્રિરંગો પણ લહેરાવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ વખતે અર્ઝી હકુમત દિવસ ૯ નવેમ્બરે જ આવે છે.
Published at : 27 Oct 2016 12:16 PM (IST)
View More





















