શોધખોળ કરો
રાજપૂત સમાજે ગુજરાતમાં ભાજપને લોકસભાની 10 બેઠકો પર હરાવવાની કેમ આપી ચીમકી ?
1/6

આ દ્રોહના કારણે અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ (રજુડા-અમદાવાદ)ની આગેવાનીમાં લક્ષ્મણસિંહ યાદવ (ગીર-સોમનાથ), રૈયાભાઈ રાઠોડ(સાયલા-સુરેન્દ્રનગર), બાઘાભાઈ મોરી (બરવાળા), નરેન્દ્રસિંહ અશ્વાર (ધંધુકા) સહિતના રાજ્યભરના રાજપૂત સમાજના ૩પ૦ જેટલા આગેવાનો બુધેલ ગામે એકઠા થયા હતા.
2/6

આ અંગે દાનસંગભાઈ મોરીએ જણાવ્યું હતુ કે, મારી સામેના તમામ ખોટા કેસ પરત ખેંચી લેવાનો કરાયેલો વાયદો રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ભૂલી ગયા છે. ચૂંટણી સમયે હાર ભાળી ગયેલા ભાજપે રાજપૂત સમાજનો રોષ ખાળવા ખોટા વાયદા આપી પાછળથી દ્રોહ કર્યો છે.
Published at : 22 Oct 2018 10:56 AM (IST)
Tags :
Jitu VaghaniView More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















