શોધખોળ કરો
જૂનાગઢ: નિવૃત PIએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, ભાજપના કયા મંત્રીના હતા વેવાઈ, જાણો વિગત
1/6

કાળુભાઇ ઓડેદરાને સંતાનમાં એક પુત્ર પાર્થભાઇ અને એક પુત્રી છે. કાળુભાઇ ઓડેદરાને સંતાનમાં એક પુત્ર પાર્થભાઇ અને એક પુત્રી છે. પાર્થભાઇ રાજ્યનાં પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયાનાં જમાઇ થાય છે.
2/6

કાળુભાઇએ વહેલી સવારે ન્હાઇને પૂજા પાઠ કર્યા હતા ત્યાર બાદ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. તેમની અંતિમયાત્રામાં મહેર સમાજનાં આગેવાનો, જૂનાગઢનાં અનેક આગેવાનો પણ જોડાયા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં માતમ છવાયો હતો. નિવૃત્ત પીઆઇ ઓડેદરાએ શા કારણથી અંતિમ પગલું ભરી લીધું તેની વિગતો હજુ પોલીસને સાંપડી નથી. આથી તેનું રહસ્ય હજુ અકબંધ છે.
Published at : 29 Jan 2018 09:40 AM (IST)
View More























