શોધખોળ કરો

ગુજરાતમાંથી 500 અને 2000 રૂપિયાની નકલી નોટો સાથે એક આરોપીને ATSએ કેવી રીતે દબોચ્યો? જાણો વિગત

1/4
નોંધનીય છે કે, પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઈને પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે નકલી નોટો આ રૂટ દ્વારા આવતી જ હતી. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, નવી નોટોની નકલી નોટો નહીં બનાવી શકાય પરંતુ તે દાવો ખોટો પડ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જ જણાવ્યું છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઈને પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે નકલી નોટો આ રૂટ દ્વારા આવતી જ હતી. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, નવી નોટોની નકલી નોટો નહીં બનાવી શકાય પરંતુ તે દાવો ખોટો પડ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જ જણાવ્યું છે.
2/4
પોલીસે સંજય દેવડીયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડીને 2 હજારના દરની 53 નોટો અને 500ના દરની 92 નકલી નોટો પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અસલી જેવી જ હુબહુ નકલી નોટો પકડાઈ છે. જેની કીંમત 1.53 લાખ જેટલી થાય છે. નોટબંધી પછી પહેલીવાર અસલી જેવી જ નકલી નોટો પકડી પાડી હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસે સંજય દેવડીયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડીને 2 હજારના દરની 53 નોટો અને 500ના દરની 92 નકલી નોટો પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અસલી જેવી જ હુબહુ નકલી નોટો પકડાઈ છે. જેની કીંમત 1.53 લાખ જેટલી થાય છે. નોટબંધી પછી પહેલીવાર અસલી જેવી જ નકલી નોટો પકડી પાડી હોવાનો પોલીસે દાવો કર્યો છે.
3/4
પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે ગુજરાતમાં નકલી નોટો ગુજરાત આવી રહી છે. તેવી બાતમની નેશનલ ઈન્વેસ્ટીગશન ટીમે એટીએસના અધિકારીઓને આપી હતી. તેના આધારે ગુજરાત એટીએસની ટીમે જુનાગઢની મધુરમ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.
પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે ગુજરાતમાં નકલી નોટો ગુજરાત આવી રહી છે. તેવી બાતમની નેશનલ ઈન્વેસ્ટીગશન ટીમે એટીએસના અધિકારીઓને આપી હતી. તેના આધારે ગુજરાત એટીએસની ટીમે જુનાગઢની મધુરમ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.
4/4
મુંબઈ એનઆઈએને નકલી નોટોની બાતમી મળતાં ગુજરાત એટીએસને આપી હતી. જેના ભાગરૂપે એટીએસની ટીમે અસલી જેવી જ 2000 અને 500ના દરની હાઈસિક્યુરિટી ફીચર્સ જેવી જ 1.53 લાખની નકલી નોટો સાથે જુનાગઢથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક નકલી નોટો ક્યાંથી લાવ્યો તેની એટીએસની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.
મુંબઈ એનઆઈએને નકલી નોટોની બાતમી મળતાં ગુજરાત એટીએસને આપી હતી. જેના ભાગરૂપે એટીએસની ટીમે અસલી જેવી જ 2000 અને 500ના દરની હાઈસિક્યુરિટી ફીચર્સ જેવી જ 1.53 લાખની નકલી નોટો સાથે જુનાગઢથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક નકલી નોટો ક્યાંથી લાવ્યો તેની એટીએસની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget