શોધખોળ કરો
જેમના વીજ જોડાણો કપાઈ ગયા છે તેમના માટે રાજ્ય સરકારે શું કરી જાહેરાત, જાણો
1/4

રાજ્યના અંદાજે 6 લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજના નો લાભ મળશે અને લગભગ 113 કરોડથી વધુની રકમ ની વ્યાજ માફી સરકાર આપશે.
2/4

અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલ ની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજ માં પુરેપુરી માફી મળશે.
Published at : 06 Oct 2017 07:29 PM (IST)
View More























