શોધખોળ કરો
હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાંથી બચાવવા કયા સાથીઓએ કર્યો શું બચાવ, જાણો વિગતે
1/6

પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ દ્વાર રાજ્ય સરકારની સત્તા ઉથલાવવા કે રાજ્ય સામે યુદ્ધે ચડવાના ઈરાદે કોઈ જ પ્રવૃત્તિ કરી નથી કે તે દરમિયાન તેણે કોઈ ભડકાઉ કે રાજ્યની શાંતિ ડહોળાય તેવા કોઈ ભાષણો કે નિવેદનો પણ આપ્યા નથી. આ સંજોગોમાં તપાસનીશ એજન્સીમના આરોપો ટકતા જ નથી કે જેનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
2/6

તેમણે કહ્યું હતું કે, અરજદાર હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કોઈ પણ પ્રકારે બનતો નથી કારણ કે તેને પ્રસ્થાપિત કરતાં કોઈ જ આધાર-પુરાવા કે તથ્યો રેકર્ડ પર નથી. વાસ્તવમાં તપાસનીશ એજન્સી દ્વારા રાજકિય કિન્નાખોરી રાખી હાર્દિક પટેલને સમગ્ર કેસમાં સંડોવી દેવાયો છે.
Published at : 09 Jan 2018 10:32 AM (IST)
View More























