શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિના આપઘાતના કેસમાં ક્યા 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ? જાણો વિગત
1/6

આ અંગે ફરિયાદી અને મૃતકના પત્ની જશુબેન પટેલે 8 જેટલા શખ્સો રમેશભાઈ મહેશ્વરી, રાજુભાઈ મહેશ્વરી, મહેશભાઈ કૈલા, અતુલભાઈ નરશીભાઈ અધારા, તેજસભાઈ ગોરધનભાઈ વરમોરા, ગીરીશભાઈ છગનભાઈ ભીમાણી, મનન ગીરીશભાઈ ભીમાણી અને મુકેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપી સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
2/6

પરંતુ કોઈ કારણોસર ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આથી જ્યાં સુધી તમામ લોકો સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
Published at : 22 Oct 2018 10:45 AM (IST)
Tags :
Surendranagar PoliceView More





















