શોધખોળ કરો

જીતુ વાઘાણી રાજપૂતોના પગે પડી ગયાઃ અમિત શાહની હાજરીમાં માફી માગીને શું કહ્યું? જાણો વિગત

1/5
આ સંદર્ભમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા ગોહિલે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા અમે સૌ આનંદીબેન પટેલના બંગલે ભેગા થયા હતા અને ત્યાંથી અમિત શાહના બંગલે ગયા હતાં. જ્યાં જીતુભાઈ વાઘાણીએ મારી ભૂલ થઈ ગઈ, હું અને દાનસંગમ ોરી મિત્રો હતાં. જે થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું એમ કહ્યું અને અમિતભાઈ બધાં ખોટા કેસો પાછા ખેંચી લેવાની ખાતરી આપી એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી.’
આ સંદર્ભમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા ગોહિલે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા અમે સૌ આનંદીબેન પટેલના બંગલે ભેગા થયા હતા અને ત્યાંથી અમિત શાહના બંગલે ગયા હતાં. જ્યાં જીતુભાઈ વાઘાણીએ મારી ભૂલ થઈ ગઈ, હું અને દાનસંગમ ોરી મિત્રો હતાં. જે થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું એમ કહ્યું અને અમિતભાઈ બધાં ખોટા કેસો પાછા ખેંચી લેવાની ખાતરી આપી એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી.’
2/5
કારડિયા સમાજની તમામ માગણીઓ સંતોષવાની બાહેંધરી આપવામાં આવતાં રવિવારે બુધેલમાં કારડિયા સમાજના અગ્રણીઓના જમણવારનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, બુધેલમાં સરકારી જમીન મામલે બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરી સામે કેસ થયો હતો. બાદમાં આ કેસમાં તેમને છ મહિનાની સજા થઈ હતી. જેને લઈને કારડિયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો.
કારડિયા સમાજની તમામ માગણીઓ સંતોષવાની બાહેંધરી આપવામાં આવતાં રવિવારે બુધેલમાં કારડિયા સમાજના અગ્રણીઓના જમણવારનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, બુધેલમાં સરકારી જમીન મામલે બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરી સામે કેસ થયો હતો. બાદમાં આ કેસમાં તેમને છ મહિનાની સજા થઈ હતી. જેને લઈને કારડિયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો.
3/5
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અગ્રણીઓ દ્વારા અમારી તમામ માગણીઓનો મૌખિક સ્વીકાર કર્યો છે અને તમામ કેસો પાછા ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે. દાનસંગભાઈ મોરીએ ઉમેર્યું હતું કે, પીએમના આદેશ બાદ કારડિયા રાજપૂત સમાજ સાથે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતાં સમાજના ૫૦થી વધુ અગ્રણીઓ ગાંધીનગરમાં હાજર રહ્યાં હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અગ્રણીઓ દ્વારા અમારી તમામ માગણીઓનો મૌખિક સ્વીકાર કર્યો છે અને તમામ કેસો પાછા ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે. દાનસંગભાઈ મોરીએ ઉમેર્યું હતું કે, પીએમના આદેશ બાદ કારડિયા રાજપૂત સમાજ સાથે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતાં સમાજના ૫૦થી વધુ અગ્રણીઓ ગાંધીનગરમાં હાજર રહ્યાં હતા.
4/5
ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ, બાવળાના કારડિયા રાજપૂતના અગ્રણી કાનભા ગોહિલ, બુધેલના સરપંચ સહિતના અગ્રણીઓ શનિવાર રાત્રે મળ્યા હતા અને બુધેલમાં જમીન મામલે થયેલા વિવાદના સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ માફી માગી લેતા સમગ્ર મામલે સુલેહ થઈ ગઈ હોવાનું કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ અને બુધેલના સરપંચે પણ જણાવ્યું હતું.
ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ, બાવળાના કારડિયા રાજપૂતના અગ્રણી કાનભા ગોહિલ, બુધેલના સરપંચ સહિતના અગ્રણીઓ શનિવાર રાત્રે મળ્યા હતા અને બુધેલમાં જમીન મામલે થયેલા વિવાદના સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ માફી માગી લેતા સમગ્ર મામલે સુલેહ થઈ ગઈ હોવાનું કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ અને બુધેલના સરપંચે પણ જણાવ્યું હતું.
5/5
ભાવનગર: ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં શનિવાર રાત્રે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
ભાવનગર: ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં શનિવાર રાત્રે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget