શોધખોળ કરો
ફિક્સ પગારદારો મુદ્દે આજે સરકાર એફિડેવિટ કરે તેવી શક્યતા, બપોર સુધીમાં પડી જશે ખબર
1/8

પાટીદારો અનામતના મુદ્દે આંદોલન કરી રહ્યા છે તેના કારણે રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સરકાર ફિક્સ પગારદારોને કાયમી કરીને પૂરો પગાર આપી દે તો તમામ વર્ગનાં લોકો રાજી થઈ જાય અને સરકારને પાટીદારોના કારણે થનારૂં રાજકીય નુકસાન સરભર થઈ જાય તેવી ગણતરી ભાજપે મૂકી છે.
2/8

સુપ્રીમની આ ટિપ્પણીને પગલે રાજ્ય સરકાર કૂણી પડી હતી અને 10 જાન્યુઆરીએ સુપ્રીમમાં એફિડેવીટ કરવાની આવે ત્યારે આ નિર્ણયોની જાણ કરવા નિર્ણય લેવાયો હતો. સરકારે આ નિર્ણય લઈને પાટીદારોને ઠંડા પાડી દેવાની વ્યૂહરચના અપનાવી હોવાનું પણ સૂત્રો જણાવે છે.
Published at : 10 Jan 2017 10:35 AM (IST)
Tags :
Fix PayView More























