શોધખોળ કરો
મહીસાગર: જાનૈયા ભરેલા ટેમ્પોએ બે વાર મારી પલ્ટી, 4નાં મોતથી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
1/4

મહીસાગરઃ મહીસાગરના વિરપુર તાલુકાના વઘાસ ગામેથી કારંટા ગામે જતી જાનને અકસ્માત નડતાં 4નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 30ને ઈજા થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
2/4

જ્યારે લોકોના જણાવ્યા અનુસાર ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટના ઘટી જ્યારે તપાસ કરતા ડ્રાયવર ફરાર હતો.
Published at : 11 Feb 2019 08:18 AM (IST)
Tags :
Truck AccidentView More





















