શોધખોળ કરો
ઉનાકાંડનો પીડિત દલિત પરિવાર કેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે ? જાણો વિગત
1/6

ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
2/6

Published at : 20 Mar 2018 08:21 PM (IST)
Tags :
Gujarati NewsView More























