શોધખોળ કરો

ઉનાકાંડનો પીડિત દલિત પરિવાર કેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે ? જાણો વિગત

1/6
ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
2/6
3/6
આ અંગેનું આયોજન અમે લાંબા સમયથી કરતા હતા. 29 માર્ચે મોટા સમઢીયાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હિન્દુ ધર્મનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની જાણ અમે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને આવેદન મારફતે કરીશું.
આ અંગેનું આયોજન અમે લાંબા સમયથી કરતા હતા. 29 માર્ચે મોટા સમઢીયાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હિન્દુ ધર્મનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની જાણ અમે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને આવેદન મારફતે કરીશું.
4/6
જેના કારણે બાબા સાહેબ આંબેડકરની જેમ અમારા પરિવાર અને અમારા ગામના દલિતોની સાથોસાથ દેશભરના હજારો દલિતો અમારી સાથે 29 માર્ચે બુદ્ધ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશું.
જેના કારણે બાબા સાહેબ આંબેડકરની જેમ અમારા પરિવાર અને અમારા ગામના દલિતોની સાથોસાથ દેશભરના હજારો દલિતો અમારી સાથે 29 માર્ચે બુદ્ધ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશું.
5/6
ઉના દલિત પરિવાર પર થયેલા અત્યાચારને લઇને પીડિત અને બાલુભાઈના પુત્ર વશરામે જણાવ્યું હતું કે, ઉનાકાંડ બાદ પણ દલિતો પર અત્યાચાર થવાનું અટક્યું નથી દલિતોને હિન્દુ માનવામાં આવતા નથી. એટલું જ નહીં ગુજરાત સરકારે તેમને કોઈ જ જાતની મદદ કરી નથી.
ઉના દલિત પરિવાર પર થયેલા અત્યાચારને લઇને પીડિત અને બાલુભાઈના પુત્ર વશરામે જણાવ્યું હતું કે, ઉનાકાંડ બાદ પણ દલિતો પર અત્યાચાર થવાનું અટક્યું નથી દલિતોને હિન્દુ માનવામાં આવતા નથી. એટલું જ નહીં ગુજરાત સરકારે તેમને કોઈ જ જાતની મદદ કરી નથી.
6/6
પરંતુ દોઢ વર્ષ બાદ ઉનાના મોટા સમઢિયાળાનો પીડિત દલિત પરિવાર ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. પીડિત પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
પરંતુ દોઢ વર્ષ બાદ ઉનાના મોટા સમઢિયાળાનો પીડિત દલિત પરિવાર ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. પીડિત પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કડીમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર, સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી,જનજીવન અસ્તવ્યસ્ત
કડીમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર, સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી,જનજીવન અસ્તવ્યસ્ત
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Rain: ગીર સોમનાથમાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 12 ઇંચ અને વેરાવળમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Rain: ગીર સોમનાથમાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 12 ઇંચ અને વેરાવળમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો
Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી
Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Embed widget