શોધખોળ કરો

ઉનાકાંડનો પીડિત દલિત પરિવાર કેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે ? જાણો વિગત

1/6
ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
ઉનાઃ જુલાઈ 2016માં ઉનાના સમઢીયાળા ગામે મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવાર પર એકાએક ગૌરક્ષકો તૂટી પડ્યા હતા. જે બાદ તેમને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયા દેશભરમાં દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત સરકાર પણ હરકતમાં આવી હતી.
2/6
3/6
આ અંગેનું આયોજન અમે લાંબા સમયથી કરતા હતા. 29 માર્ચે મોટા સમઢીયાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હિન્દુ ધર્મનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની જાણ અમે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને આવેદન મારફતે કરીશું.
આ અંગેનું આયોજન અમે લાંબા સમયથી કરતા હતા. 29 માર્ચે મોટા સમઢીયાળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હિન્દુ ધર્મનો ત્યાગ કરવા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની જાણ અમે ગીર સોમનાથ જિલ્લા કલેકટરને આવેદન મારફતે કરીશું.
4/6
જેના કારણે બાબા સાહેબ આંબેડકરની જેમ અમારા પરિવાર અને અમારા ગામના દલિતોની સાથોસાથ દેશભરના હજારો દલિતો અમારી સાથે 29 માર્ચે બુદ્ધ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશું.
જેના કારણે બાબા સાહેબ આંબેડકરની જેમ અમારા પરિવાર અને અમારા ગામના દલિતોની સાથોસાથ દેશભરના હજારો દલિતો અમારી સાથે 29 માર્ચે બુદ્ધ પૂર્ણિમાના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશું.
5/6
ઉના દલિત પરિવાર પર થયેલા અત્યાચારને લઇને પીડિત અને બાલુભાઈના પુત્ર વશરામે જણાવ્યું હતું કે, ઉનાકાંડ બાદ પણ દલિતો પર અત્યાચાર થવાનું અટક્યું નથી દલિતોને હિન્દુ માનવામાં આવતા નથી. એટલું જ નહીં ગુજરાત સરકારે તેમને કોઈ જ જાતની મદદ કરી નથી.
ઉના દલિત પરિવાર પર થયેલા અત્યાચારને લઇને પીડિત અને બાલુભાઈના પુત્ર વશરામે જણાવ્યું હતું કે, ઉનાકાંડ બાદ પણ દલિતો પર અત્યાચાર થવાનું અટક્યું નથી દલિતોને હિન્દુ માનવામાં આવતા નથી. એટલું જ નહીં ગુજરાત સરકારે તેમને કોઈ જ જાતની મદદ કરી નથી.
6/6
પરંતુ દોઢ વર્ષ બાદ ઉનાના મોટા સમઢિયાળાનો પીડિત દલિત પરિવાર ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. પીડિત પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
પરંતુ દોઢ વર્ષ બાદ ઉનાના મોટા સમઢિયાળાનો પીડિત દલિત પરિવાર ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. પીડિત પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget