શોધખોળ કરો
જીજ્ઞેશ મેવાણી સામે નિકળ્યું બિનજામીનપાત્ર વોરંટ, થઈ શકે ધરપકડ, જાણો શું છે કેસ?
1/4

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલન દરમિયાન જિગ્નેશ અને તેના સપોર્ટર્સે અમદાવાદ રેલવે સ્ટેશનના પાટા પર બેસીને રાજધાની એકસપ્રેસને રોકી હતી. તે દરમિયાન જિગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશની માંગ હતી કે, વર્ષો પહેલાથી દલિતોને જે જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે.
2/4

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ ઘમાસાનની વચ્ચે અમદાવાદની એક કોર્ટે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ રોકવાને લઈને તેની વિરૂદ્ધ દાખલ એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા આ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.
Published at : 29 Nov 2017 10:58 AM (IST)
View More






















