શોધખોળ કરો
પાટીદારોને અનામત આપવાની કોંગ્રેસની ફોર્મ્યુલા શું છે? જાણો વિગત
1/5

સવર્ણ આયોગની રચના બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે. કોંગ્રેસ આ બાબતનો સમાવેશ ચૂંટણી ઢંઢેરામાં પણ કરશે. ૧૯૯૪ પછી અલગ અલગ નવ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આપવામાં આવી હોવાની વાત પણ હાર્દિક પટેલે કરી હતી.
2/5

આ પ્રકારની જોગવાઇને સ્પેશિયલ કેટેગરી કે અન્ય કોઇ પણ નામ આપી શકાય. કોંગ્રેસ આ માટે કમિશનની રચના કરીને સર્વે કરાવશે અને તેના આધારે જે સમુદાયોને બંધારણના આર્ટિકલ-૧પ/૪ અને ૧૬/૪ મુજબ અનામતનો લાભ અપાયો નથી. તેવા સમુદાયોને અનામત આપવાની કોંગ્રેસે ખાતરી આપી છે.
Published at : 22 Nov 2017 02:38 PM (IST)
View More























