શોધખોળ કરો
એબીપી અસ્મિતાનો ખુલાસો, ચૂંટણી પહેલા ત્રીજા મોરચા જન વિકલ્પ પાછળ કોનો છે દોરીસંચાર?
1/5

અમદાવાદ: રાજ્યમાં ત્રીજા વિકલ્પની શરૂ થયેલી મુહિમને લઈને એબીપી અસ્મિતા સૌથી મોટો ખુલાસો કર્યો હતો. નવા વિકલ્પના નામે લાગેલા હોર્ડિંગ્સ અને થઈ રહેલા પ્રસાર પ્રચાર પાછળ આખરે કોનું ભેજું છે. તેની પરથી આબીપી અસ્મિતા પડદો ઉઠાવ્યો હતો.
2/5

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર.
Published at : 16 Sep 2017 06:25 PM (IST)
Tags :
ShankarSinh VaghelaView More






















