શોધખોળ કરો

2019 લોકસભા ચૂંટણીઃ બિહારમાં નીતિશ કુમાર વધારી શકે છે મોદીની મુશ્કેલી, જાણો કેમ

1/5
બિહારમાં ભાજપ પાસે 22 બેઠકો, એલજેપી 6, આરએલએસપી 3, જેડીયૂ 2, આરજેડી 4, કૉંગ્રેસ 2 અને એનસીપી પાસે 1 બેઠક છે. બિહાર લોકસભાની કુલ 40 બેઠકો છે.
બિહારમાં ભાજપ પાસે 22 બેઠકો, એલજેપી 6, આરએલએસપી 3, જેડીયૂ 2, આરજેડી 4, કૉંગ્રેસ 2 અને એનસીપી પાસે 1 બેઠક છે. બિહાર લોકસભાની કુલ 40 બેઠકો છે.
2/5
નવી દિલ્લી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને કૈરાના પેટા ચૂંટણીમાં વિપક્ષની એકતાથી પછડાટ ખાઈ ગયેલા ભાજપ પર દબાવ બનાવવા માટે નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ પોતાની ચાલ રમી રહ્યું છે. બિહારમાં એનડીએ સાથે ગઠબંધન સરકાર હોવા છતાં પોતાના રાજકીય કદથી હતાશ નીતિશ કુમારની પાર્ટી જનતાદળ (યુ)ની કોશિશ 2019 લોકસભા ચૂંટણીમાં તેને સન્માનજનક સીટો મળે તેવી છે. જેડીયૂએ બિહાર લોકસભાની કુલ 40 બેઠકોમાંથી 25 બેઠકોની માંગ કરી છે.
નવી દિલ્લી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને કૈરાના પેટા ચૂંટણીમાં વિપક્ષની એકતાથી પછડાટ ખાઈ ગયેલા ભાજપ પર દબાવ બનાવવા માટે નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ પોતાની ચાલ રમી રહ્યું છે. બિહારમાં એનડીએ સાથે ગઠબંધન સરકાર હોવા છતાં પોતાના રાજકીય કદથી હતાશ નીતિશ કુમારની પાર્ટી જનતાદળ (યુ)ની કોશિશ 2019 લોકસભા ચૂંટણીમાં તેને સન્માનજનક સીટો મળે તેવી છે. જેડીયૂએ બિહાર લોકસભાની કુલ 40 બેઠકોમાંથી 25 બેઠકોની માંગ કરી છે.
3/5
2009 પહેલા બિહારમાં જેડીયૂ મોટાભાઈની ભૂમિકામાં હતું. ત્યારે જેડીયૂ 25 અને ભાજપ 15 બેઠકો પર ચૂંટણી લડતું, પરંતુ 2013માં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તુટ્યૂ અને 2014ની ચૂંટણીમાં તસવીર બદલાઈ ગઈ. 15 બેઠકો પર ચૂંટણી લડનારી બીજેપી 22 સાંસદોની પાર્ટી બની ગઈ અને જેડીયૂ ડબલ ફિગર પણ ન મેળવી શકી.
2009 પહેલા બિહારમાં જેડીયૂ મોટાભાઈની ભૂમિકામાં હતું. ત્યારે જેડીયૂ 25 અને ભાજપ 15 બેઠકો પર ચૂંટણી લડતું, પરંતુ 2013માં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તુટ્યૂ અને 2014ની ચૂંટણીમાં તસવીર બદલાઈ ગઈ. 15 બેઠકો પર ચૂંટણી લડનારી બીજેપી 22 સાંસદોની પાર્ટી બની ગઈ અને જેડીયૂ ડબલ ફિગર પણ ન મેળવી શકી.
4/5
ઉલ્લેખનીય છે કે બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી ભાજપ અને જૂના સહયોગી ભાજપ,એલજેપી, આરએલએસપી પાસે 31 બેઠકો છે. જેડીયૂ પાસે માત્ર 2 સાંસદ છે. ભાજપ એકલા પાસે લોકસભાની 22 બેઠકો છે. રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાસે 6 અને ઉપેંદ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી પાસે 3 બેઠકો છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી ભાજપ અને જૂના સહયોગી ભાજપ,એલજેપી, આરએલએસપી પાસે 31 બેઠકો છે. જેડીયૂ પાસે માત્ર 2 સાંસદ છે. ભાજપ એકલા પાસે લોકસભાની 22 બેઠકો છે. રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાસે 6 અને ઉપેંદ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી પાસે 3 બેઠકો છે.
5/5
 હવે જેડીયૂ સાથે ગઠબંધનની સ્થિતિમાં ભાજપ પાસે આપવા માટે માત્ર 9 બેઠકો છે. 2014નું ગઠબંધન ચાલુ છું, એટલે ભાજપ પાસે નીતીશની પાર્ટીને બેઠકો આપવા માટે વિકલ્પ ખૂબ ઓછા છે. હાલની પરિસ્થિતિમાં નીતીશ કુમારની પાર્ટીને 9થી વધારે બેઠકો પર ટીકિટ મળવાની સંભાવના છે. એવામાં કેટલાક એક્સપર્ટનું માનવું છે કે 15 બેઠકો પણ મળે તે મુશ્કેલ છે.
હવે જેડીયૂ સાથે ગઠબંધનની સ્થિતિમાં ભાજપ પાસે આપવા માટે માત્ર 9 બેઠકો છે. 2014નું ગઠબંધન ચાલુ છું, એટલે ભાજપ પાસે નીતીશની પાર્ટીને બેઠકો આપવા માટે વિકલ્પ ખૂબ ઓછા છે. હાલની પરિસ્થિતિમાં નીતીશ કુમારની પાર્ટીને 9થી વધારે બેઠકો પર ટીકિટ મળવાની સંભાવના છે. એવામાં કેટલાક એક્સપર્ટનું માનવું છે કે 15 બેઠકો પણ મળે તે મુશ્કેલ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget