શોધખોળ કરો
ઉત્તરાખંડ: ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા, 4નાં મોત
1/3

એક ઈજાગ્રસ્ત બાળકીને બાહર કાઢવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકો હજુ પણ માટીમાં ફસાયા છે. એસડીઆરએફ અને ક્યૂઆરટી ટીમ બચાવ કાર્યમાં લાગી છે.
2/3

જાણકારી મુજબ, તેહરી ઘરવાલમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચાર મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
Published at : 29 Aug 2018 05:15 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















